✦ Welcome to Samyag Gyan Shala

Shuddh Jainism.
Interesting. Engaging.

The most dedicated and innovative institute for learning Jainism. A 9-year journey for children from Vinay to Virakt, taught the Shuddh Sthanakwasi Parampara way.

Awards & Appreciation

SGS runs programs that identify talent within students and genuinely appreciates them.

Experienced Teachers

More than 300 young teachers teaching in multiple languages in a warm and friendly way.

Jainism Course

A specially designed course to learn the basic & advanced concepts of Jainism.

Books & Material

All material in dual languages (English & Gujarati), graded by the age of students.

Samyag Gyanshala Superstar

About Our Pathsala

સાત વર્ષની ઉંમરે વિનય સિનિયર ગ્રુપમાં અભ્યાસ કરતો બાળક ૧૫ મા વર્ષે, દરેક ગ્રુપમાં ૩ વર્ષનો અભ્યાસ કરી ૯ વર્ષનો કોર્સ પૂરો કરી શકે તે રીતે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. કોર્સ ડિઝાઇન કરતી વખતે જીવન ઉપયોગી તત્વ જ્ઞાન, સંસ્કાર જ્ઞાન, સ્ટોરી અને એક્ટિવિટિ જેવા વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. આમાં વર્ષમાં બે સેમ હોય છે તે સેમ વાઈઝ સ્ટુડન્ટને ભણાવવામાં આવે તે દરેક સેમ પહેલા દરેક ટિચરો જે સેમમાં બાળકોને ભણાવવાના હોય તેની ઓપનબુક એક્ઝામ આપે છે.

બાળકોનું હાજરી, એક્ટિવિટિ શીટ, સેમ એક્ઝામ ના આધારે મુલ્યાંકન કરવામાં આવે છે. બાળકોને ભણવામાં સરળતા રહે તે માટે ગુજરાતી-હિન્દી ઇંગ્લિશમાં સાહિત્ય આપવામાં આવે છે.

Read More  →
How to begin

SGS Steps of Learning

If you wish to enrol your children at Samyog Gyan Shala, reach out today and fill the admission form.

1

Register At Any SGS Centre

Identify your nearest SGS Centre and join to enrol in to SGS.

2

SGS Group Allocation

Vinay / Vivek / Virakt group is allocated by age and knowledge.

3

Start Attending Sessions

Regular sessions can then be attended at respective timings.

4

Start Learning

Get the books & material, start learning Jainism at home as well.

SGS Study Material

Age Group Specially Designed Textbooks

Books crafted for children, matching their age and understanding.

Chitra Varta - Part 1
Story Book

Chitra Varta - Part 1

A Story Book by SGS

Sanskar - Part 2
Sanskar

Sanskar - Part 2

A Jain Sanskar Book by SGS

Lets Make Life Alive
Inspiration

Lets Make Life Alive

Incidents from lives of great men.

JinShasan na Chamakta Ratno
History

Chamakta Ratno

Heroes of Jain History

Why SGS

SGS Highlights

Samyak Gyanshala is the most dedicated and innovative institute in learning Jainism for children.

Samyok Gyan Shala
9+
years of structured course journey
Shuddh Sthanakwasi Parampara +

All material and teaching follows Shuddh sthanak Parampara — students learn pure, original religious concepts at SGS.

Age-Group Wise Teaching +

Students are taught topics according to their age group, making concepts more appealing and realistic.

Projects / Activities / Games +

Practical sessions, activities and games build Jainism knowledge effectively through real projects.

Young & Educated Teachers +

Our young teachers volunteer (no salary) for the religious education of today's generation.

Choose your path

SGS Age Groups

Three progressive groups taking every child from foundation to learning maturity.

Vinay GroupAge 4 – 8 Years

Vinay Group

The smallest group — early school days laying a solid foundation of Jainism knowledge alongside school education.

Semesters 6Course 3 Years
Vivek Group9 – 12 Years

Vivek Group

The keen, enthusiastic middle group who want detail — understanding concepts with logic & reasoning power.

Semesters 6Course 3 Years
Virakt Group13 – 25 Years

Virakt Group

The mature youth — intelligent and hardworking pillars of all Jainism activities & seva activities.

Semesters 6Course 3 Years
What's happening

Recent Events

18Jun
2020
Subhanpura, Vadodara

Subhanpura, Vadodara

📍 Vad📅 18-06-2020
02Feb
2020
Teachers Convention

Teachers Convention

📍 Paldi📅 02-02-2020
18Oct
2018
Khambhat

Khambhat

📍 Khambhat📅 18-10-2018
Our scale

SGS by the Numbers

2035+

Students

362+

Teachers

25+

Centres

15+

Cities

Heartfelt words

Success Stories

"સમ્યગ જ્ઞાનશાળાના માધ્યમથી સ્થાનકવાસી જૈન સમાજમાં એક એવી નવી ચેતના આવી છે, કે જે આવનારા સમય માટે જિણશાસનની મોટી ઇમારતના પાયાનો મહત્વપૂર્ણ ભાગ ભજવશે."

HD
હર્ષિલભાઈ ડેલીવાળાઉપપ્રમુખશ્રી, શ્રી બરવાળા સંપ્રદાય સંગઠન સમિતિ

"જૈન ધર્મના સિદ્ધાંતોને આવનારા સમયમાં મજબૂત, સુદ્રઢ અને અંકબંધ રાખવામાં સમ્યગ જ્ઞાનશાળા જેવી નિસ્વાર્થ ભાવે કામ કરતી સંસ્થાનો અથાગ પરિશ્રમ જરૂર રંગ લાવશે."

KD
શ્રી કિરીટભાઈ ડેલીવાળાપ્રમુખશ્રી, શ્રી સેટેલાઇટ સ્થાનકવાસી જૈન સંઘ

"અમારા સંઘમાં છેલ્લા ૧૦ વર્ષથી પાઠશાળા ચાલુ હતી, પરંતુ બાળકોની સંખ્યા ૨૦-૩૦ જેટલી જ હતી. સમ્યગ જ્ઞાનશાળાની શરૂઆતથી જ અમારા કેન્દ્રમાં કુલ ૧૦૦થી પણ વધારે બાળકો આવવા લાગ્યા છે."

AD
અરવિંદભાઈ દોશીપ્રમુખશ્રી, શ્રી સુભાનપુરા સ્થાનકવાસી જૈન સંઘ, વડોદરા

"સમ્યગ જ્ઞાનશાળા — એ બાળકોને શુદ્ધ ધર્મનું જ્ઞાન આપતી એક ક્રાંતિકારી સંસ્થા છે અને આ સંસ્થાના માધ્યમથી બાળકોમાં ખૂબ જ સુંદર સુસંસ્કારોનું સિંચન થઇ રહ્યું છે."

RS
રાજુભાઈ શાહપ્રમુખશ્રી, શ્રી બોરસદ સ્થાનકવાસી જૈન સંઘ