The most dedicated and innovative institute for learning Jainism. A 9-year journey for children from Vinay to Virakt, taught the Shuddh Sthanakwasi Parampara way.
SGS runs programs that identify talent within students and genuinely appreciates them.
More than 300 young teachers teaching in multiple languages in a warm and friendly way.
A specially designed course to learn the basic & advanced concepts of Jainism.
All material in dual languages (English & Gujarati), graded by the age of students.
સાત વર્ષની ઉંમરે વિનય સિનિયર ગ્રુપમાં અભ્યાસ કરતો બાળક ૧૫ મા વર્ષે, દરેક ગ્રુપમાં ૩ વર્ષનો અભ્યાસ કરી ૯ વર્ષનો કોર્સ પૂરો કરી શકે તે રીતે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. કોર્સ ડિઝાઇન કરતી વખતે જીવન ઉપયોગી તત્વ જ્ઞાન, સંસ્કાર જ્ઞાન, સ્ટોરી અને એક્ટિવિટિ જેવા વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. આમાં વર્ષમાં બે સેમ હોય છે તે સેમ વાઈઝ સ્ટુડન્ટને ભણાવવામાં આવે તે દરેક સેમ પહેલા દરેક ટિચરો જે સેમમાં બાળકોને ભણાવવાના હોય તેની ઓપનબુક એક્ઝામ આપે છે.
બાળકોનું હાજરી, એક્ટિવિટિ શીટ, સેમ એક્ઝામ ના આધારે મુલ્યાંકન કરવામાં આવે છે. બાળકોને ભણવામાં સરળતા રહે તે માટે ગુજરાતી-હિન્દી ઇંગ્લિશમાં સાહિત્ય આપવામાં આવે છે.
Read More →If you wish to enrol your children at Samyog Gyan Shala, reach out today and fill the admission form.
Identify your nearest SGS Centre and join to enrol in to SGS.
Vinay / Vivek / Virakt group is allocated by age and knowledge.
Regular sessions can then be attended at respective timings.
Get the books & material, start learning Jainism at home as well.
Books crafted for children, matching their age and understanding.




Samyak Gyanshala is the most dedicated and innovative institute in learning Jainism for children.
All material and teaching follows Shuddh sthanak Parampara — students learn pure, original religious concepts at SGS.
Students are taught topics according to their age group, making concepts more appealing and realistic.
Practical sessions, activities and games build Jainism knowledge effectively through real projects.
Our young teachers volunteer (no salary) for the religious education of today's generation.
Three progressive groups taking every child from foundation to learning maturity.
Age 4 – 8 YearsThe smallest group — early school days laying a solid foundation of Jainism knowledge alongside school education.
9 – 12 YearsThe keen, enthusiastic middle group who want detail — understanding concepts with logic & reasoning power.
13 – 25 YearsThe mature youth — intelligent and hardworking pillars of all Jainism activities & seva activities.



Students
Teachers
Centres
Cities
"સમ્યગ જ્ઞાનશાળાના માધ્યમથી સ્થાનકવાસી જૈન સમાજમાં એક એવી નવી ચેતના આવી છે, કે જે આવનારા સમય માટે જિણશાસનની મોટી ઇમારતના પાયાનો મહત્વપૂર્ણ ભાગ ભજવશે."
"જૈન ધર્મના સિદ્ધાંતોને આવનારા સમયમાં મજબૂત, સુદ્રઢ અને અંકબંધ રાખવામાં સમ્યગ જ્ઞાનશાળા જેવી નિસ્વાર્થ ભાવે કામ કરતી સંસ્થાનો અથાગ પરિશ્રમ જરૂર રંગ લાવશે."
"અમારા સંઘમાં છેલ્લા ૧૦ વર્ષથી પાઠશાળા ચાલુ હતી, પરંતુ બાળકોની સંખ્યા ૨૦-૩૦ જેટલી જ હતી. સમ્યગ જ્ઞાનશાળાની શરૂઆતથી જ અમારા કેન્દ્રમાં કુલ ૧૦૦થી પણ વધારે બાળકો આવવા લાગ્યા છે."
"સમ્યગ જ્ઞાનશાળા — એ બાળકોને શુદ્ધ ધર્મનું જ્ઞાન આપતી એક ક્રાંતિકારી સંસ્થા છે અને આ સંસ્થાના માધ્યમથી બાળકોમાં ખૂબ જ સુંદર સુસંસ્કારોનું સિંચન થઇ રહ્યું છે."